sgcci-loader
{#msg#}
{#msg#}
{#msg#}
Membership Job Portal

ઘૂંટણનો ઘસારો એટલે જોઇન્ટ રિપ્લેસમેન્ટ જ, કેટલું સાચું

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ની પબ્લિક હેલ્થ કમિટી તથા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ના સંયુક્ત […]


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ની પબ્લિક હેલ્થ કમિટી તથા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે એક ખાસ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

🦵 ઘૂંટણનો ઘસારો એટલે 🩺 જોઇન્ટ રિપ્લેસમેન્ટ જ, કેટલું સાચું?

શું તમને પણ ઘૂંટણના દુખાવાની સમસ્યા છે? શું જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિવાય પણ કોઈ ઉપાય શક્ય છે? તમારા આ તમામ પ્રશ્નો અને મૂંઝવણના સચોટ માર્ગદર્શન માટે આજે જ રજીસ્ટ્રેશન કરો.

મુખ્ય વક્તા:
👨‍⚕️ ડૉ. ભરત સુતરીયા
ઓર્થોપેડિક સર્જન

🗓️ તારીખ: રવિવાર, ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬
સમય: સવારે ૧૦:૩૦ વાગ્યે
📍 સ્થળ: લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર, વરાછા રોડ, સુરત.

🍽️ સેશન પૂર્ણ થયા બાદ લંચ (ભોજન) ની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

✨ પ્રવેશ મફત છે, પરંતુ રજીસ્ટ્રેશન ફરજિયાત છે!
👇 આજે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો:

આ મહત્વપૂર્ણ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો! 🙏

Share the
Schedule Map Tour FAQ Contact

Leave a Comment


All Comments


Details


  • Start Date

    13/09/2026 10:30:00
  • End Date

    13/09/2026 10:30:00
  • Status

    Showing
  • Venue

    other
Add To Calendar